પરિત્રાણ નાં મહાપાત્રો

(15.2k)
  • 12.5k
  • 3
  • 2.6k

મનુભાઈ પંચોલી લિખિત નાટકમાં પુરાકલ્પનનો સવિશેષ ઉપયોગ થયો છે. મહાભારત આધારિત આ નાટકમાં દુર્યોધન અને શકુનીનું જીવનદર્શન દર્શાવવામાં આવ્યું છે. મહાનાયક કૃષ્ણ અને સતી દ્રૌપદીની ગાથા એટલે પરિત્રાણ.