શૈલજા અને શુભાંગીની વચ્ચેના યુદ્ધ વચ્ચે આખા કર્ણપુરીમાં એવું તો શું બન્યું કે ચકચાર મચી ગયો ન્યાય સભામાં આવેલી આ વૈભવી કોણ હતી નિત્યાએ સ્વર્ણિમને એવું તો શું કીધું કે સ્વર્ણિમ કઈ બોલ્યો જ નહી.. ન્યાય માગવા આવેલીને જ કેમ ન્યાયને બદલે સજા મળી.. આ બધું જ છુપાયેલુ છે આ Part મા...