સ્વર્ણિમ, નિત્યા અને નિષ્ઠા ત્રણેયની જીંદગી એકસાથે બદલાઈ જવાની હતી. શૈલજાએ આગળની શું નવી યોજના ઘડી કે શુંભાંગીનીએ સામેથી એને મોકો આપ્યો સ્વર્ણિમના જવાબ થી નિત્યા કેમ ડઘાઈ ગઈ! અને ગામમાં ઉત્સવ જેવો માહોલ કેમ સર્જાયો બધુ જાણો આ Part મા..