ઓપરેશન અભિમન્યુ:

(57)
  • 4.8k
  • 4
  • 1.5k

છોટુની વાત પરથી યાદ આવ્યું કે તે અને તેનો નાનો ભાઈ બંને મારી જેમ અનાથ બાળકો હતા. તેમના માતા-પિતા કોઈ ગેંગવોરને લીધે માર્યા ગયેલા. રાઘવ આ શહેરના કેટલાએ અનાથ બાળકોને ભણાવવાનો અને તેમના ભરણ-પોષણનો ખર્ચો પૂરો પાડતો. તે પોતાનો મોટાભાગનો પગાર આ જ કાર્યમાં વાપરતો. બદલામાં આ બાળકો તેમના ખબરી બનીને કામ કરતા. રાઘવના ખબરીઓનું નેટવર્ક આ બાળકો સિવાય પણ ક્યાય સુધી વિસ્તરેલું હતું.