બાપ અને મા નો અભિગમ દીકરી વળાવ્યા પછી શું છે એનું મનોમંથન આ વાર્તામાં રજુ થયું છે.મા નો વહેવારિક અભિગમ જ્યારે બાપનો લાગણીશીલ અભિગમ વચ્ચે લહેરાતી હ્રદય સ્પર્શી વારતા..