નિવૃત્તિની નિશાળ

  • 3.5k
  • 1
  • 1.3k

નિવૃત્તિની નિશાળ "પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ" જેને આ વાક્યનો મર્મ સમજાય તેનું જીવન સદાબહાર બની જાય. આ જીવન એક કલાકારની કૃતિ સમાન દીસે. એક જમાનો હતો જ્યારે ૨૪ કલાકનિ દિવસ મને નાનો લાગતો હતો, છતાં પણ સમય નથી, એ ફરિયાદ ન હતી. આજે નિવૃતિ કાલમાં ખૂબ સુંદર પ્રવૃત્તિઓ પામીને જીવન વેંઢારવું પડૅ તેવું નથી લાગતું. સીધી સાદી વાત છે. ઘર એ ઘરમાં રહેનારનું,' પ્રતિક' બની જાય છે. ૨૧મી સદીમાં જ્યાં પતિ અને પત્ની બન્ને ઘર ચલાવવામાં સરખો ફાળો આપતા હોય છે. ત્યારે નિવૃત્ત થયા પછી શું, એ પ્રશ્ન ખૂબ સહજ લાગે. બન્ને ને થાય હાશ, હવે કાલથી નોકરી પર જવાની ચિંતા નહી !