હિસ્ટ્રી ઓફ પાટીદાર

(56)
  • 20.6k
  • 15
  • 5k

ગુજરાતના પાટીદારો વિષે થયેલા એક સંશોધન અનુસાર પાટીદારો લવ અને કુશના વંશજ નથી. એ જ રીતે લેહક અને કૈટકના વંશજ પણ નથી. એક માન્યતા આવી હતી કે પાટીદારોને ભગવાન શ્રી શંકરે માટીના પૂતળામાંથી પેદા કર્યા હતા તે માન્યતા પણ ખોટી છે. તો વાચો હિસ્ટ્રી ઓફ પાટીદાર............