સરહદ પાસે રહેતા લોકોની વાર્તા. સતત મોતનો પડછાયો, ભૂખ, તરસ, નીંદરની અછત વચ્ચે જીવાતું જીવન, પળ પળ નો ભય, સંબંધીઓની ચિંતા, ગામ પ્રત્યેનું મમત્વ ને આલેખતી હ્રદય સ્પર્શી વારતા એટલે અંધારપટ.