વર્ષીતપનો મહિમાં

  • 5.4k
  • 1
  • 2.3k

આદિશ્વર દાદા આંતરાયકર્મ પુર્વજન્મે કર્યો તેઓ આ જન્મમાં દીક્ષા ગ્રહણની સાથે જ ઉદયમાં આવ્યો. શ્રી ઋષભદેવ ભગવાને ફાગણ વદ ૮ ને દિવસે દીક્ષા ગ્રહણ કરી પછી ભિક્ષા અર્થે લોકોને ત્યાં જવા લાગ્યા, પણ એ ભદ્રપરિણામી લોકો સાઘુને કેવો આહાર વહોરાય તે જાણતા નહિ હોવાથી તેમની આગળ મણિ, માણેક, રત્નો, હાથી ,ઘોડો, ગાય, બળદ આદિ અનેક વસ્તુઓ ધરવા લાગ્યા, પ્રભુ સર્વતા ત્યાગી હોવાથી એ કોઇ વસ્તુને અડતા નહિ એ રીતે વિચરતા એક વર્ષથી પણ અધિક કાલ વ્યતીત થઇ ગયો