Best Spiritual Stories Books Free And Download PDF

Matrubharti is the unique free online library if you are finding Spiritual Stories, because it brings beautiful stories and it keeps putting latest stories by the authors across the world. Make this page as favorite in your browser to get the updated stories for yourself. If you want us to remind you about touching new story in this category, please register and login now.


Languages
Categories
Featured Books

ભાગવત રહસ્ય - 4 By મિથિલ ગોવાણી MITHIL GOVANI

ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્રયવિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ II (જે જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશનો હેતુ છે,તથા જે ત્રણે પ્રકારના તાપો નો નાશ કરવાવા...

Read Free

મારા અનુભવો - ભાગ 3 By Tr. Mrs. Snehal Jani

ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… પ્રકરણઃ…3 "અતિથિ દેવો ભવ:" ️ સ્વામી શ્રીસચ્ચિ...

Read Free

નિલક્રિષ્ના - ભાગ 12 By કૃષ્ણપ્રિયા

આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્યાં જવાનું હતું.પરંતુ નિલક્રિષ્નાની નાવ સાવ ખુલ્લી હોવાથી હેત્શિવા ને એની વધારે ચિંતા થતી.એને એવું લાગતું હતું કે, "ત્યાં...

Read Free

હું અહીં જ છું સર્વત્ર છું By Kaushik Dave

"હું અહીં જ છું સર્વત્ર છું "પ્રથમે પ્રથમ વખત ઓમકારેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.પિતાજીએ કહ્યું હતું કે જો થાકી જાય તો દર્શન કરીને પાછો આવજે.પણ ગુરુજીએ કહ્યું હતું કે તારે ઘણી સફર...

Read Free

નારદ પુરાણ - ભાગ 34 By Jyotindra Mehta

કેશિધ્વજ આગળ બોલ્યા, “અવિદ્યારૂપી વૃક્ષની ઉત્પત્તિનું બીજ બે પ્રકારનું છે: અનાત્મામાં આત્મબુદ્ધિ અને જે પોતાનું નથી તેને પોતાનું માનવું અર્થાત અહંતા અને મમતા. જેની બુદ્ધિ શુદ્ધ નથી...

Read Free

ભગવાન રામે જાનકીનું ત્યાગ શા માટે કર્યો? By સુરજબા ચૌહાણ આર્ય

મિત્રો આપણે વાત કરીએ સીતા અવતરણની તો, રાવણે ઋષિઓ પાસેથી કર ઉઘરાવ્યું હતું. ઋષિઓ પાસે પૈસા તો હતા., નહીં એટલે રક્ત આપ્યું. હવે રાવણને થયું જો રક્ત ભરેલો ઘડો મારા રાજ્યમાં રહેશે તો મ...

Read Free

દાન સુપાત્ર ને શા માટે? By સુરજબા ચૌહાણ આર્ય

જે લોકોએ ધર્મના ગ્રંથો વાંચ્યા હશે એમને ખબર હશે. કે દાન સુપાત્રને કરવું જોઈએ. તો ચાલો આજે આપણે તેના પાછળ રહેલા કારણો જાણીએ. "દાન સુપાત્રને શા માટે? દાન, પુણ્ય કરવાથી ધર્મ થાય છે એ...

Read Free

ધર્મનું શિક્ષણ ના આપે મા-બાપ દુશ્મન સમાન છે By સુરજબા ચૌહાણ આર્ય

જે માતા-પિતા પોતાના સંતાનોને ધર્મનું શિક્ષણ ના આપે એ દુશ્મન સમાન છે. ત્યારના જમાનાના માતા પિતાની ઈચ્છા એવી છે કે મારાં બાળક ના દરેક શોખ પુરા થાય. માટે પોતે તકલીફ સહન કરીને પોતાના બ...

Read Free

સંસ્કૃતમાં ભાષામાં કોઈ અપશબ્દ નથી By સુરજબા ચૌહાણ આર્ય

મિત્રો સંસ્કૃત ભાષાથી આપ સૌ માહિતગાર હસો જ પણ તેમ છતાં મને ગમતા અમુજ પોઈન્ટ્સ તમને જણાવવાનું મને ઘણો આનંદ થશે.સંસ્કૃત ભાષા મારી મન પસંદ ભાષા છે. સંસ્કૃત દેવોની ભાષા છે, એટલે તેને દ...

Read Free

ગરુડ પુરાણ - ભાગ 18 (છેલ્લો ભાગ) By MB (Official)

અઢારમો અધ્યાય એના પછી ગરુડજીએ પૂછ્યું - હે ભગવન્! તમે નૈમિત્તિક પ્રલયના વિષયમાં મને બતાવો. પ્રભુએ એમના પ્રશ્નના જવાબમાં કહ્યું- ૧૦૦૦ વર્ષ સમાપ્ત થવા પર નૈમિત્યિક લય થાય છે અને કલ્પ...

Read Free

પ્રેમની જાતિ કે જ્ઞાતિ કેમ નથી? By સુરજબા ચૌહાણ આર્ય

વાચકમિત્રો તમે ઘણીવાર લોકોને એવુ કહેતા સાંભળ્યા હશે,કે "પ્રેમ આંધળો છે પ્રેમને કોઈ જ્ઞાતિ કે જાતિ નથી" તો સાચીવાત છે. પ્રેમને કોઈ જ્ઞાતિ કે જાતિ નથી. પ્રેમ સર્વવ્યાપી છે. ગ...

Read Free

મોહિની એકાદશી By #KRUNALQUOTES

હું તમને એક વાર્તા કહું, જે મહર્ષિ વશિષ્ઠે શ્રી રામચંદ્રજીને કહી હતી. એકવાર શ્રી રામે કહ્યું, હે ગુરુદેવ! મને એવું કોઈ વ્રત કહો કે જે બધા પાપો અને દુ:ખોનો નાશ કરી શકે. સીતાજીના વિય...

Read Free

આઇ મોગલ નું ધામ ભગુડા By Rαԃԋυ

‘આઈ શ્રી મોગલમાનુ મંદિર’ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડાગામ એ આવેલું છે. જે “મોગલ ધામ” તરીકે ઓળખાય છે. આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનક નું અનેરું...

Read Free

શ્રી શ્રી રવિશંકર By Rajesh Kariya

જન્મ પર્વની અનેક શુભકામનાઓ…ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી આપનાં આશીર્વાદ અને કૃપા વિશ્વ માનવ કલ્યાણ માટે અવિરત બની રહો તેવી ઈશ્વરને અનંત પ્રાર્થનાઓ. શ્રી શ્રી રવિશંકરજી એક માનવતાવાદી...

Read Free

શ્રીમદ્ વલ્લભાચાર્ય By Rajesh Kariya

શ્રી મહાપ્રભુજીનો ૫૪૫ મા પ્રાગટ્યોત્સવની સૌ વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ. ————————————————-પ્રાગટ્યઃ ઇ.સ. ૧૪૭૯ ( ચૈત્ર વદ અગિયારસ ) મહા પ્રયાણઃ ઇ.સ ૧૫૩૧ ( ૫૨ વર્ષ ) —————————————————દર્શ...

Read Free

ભાગવત રહસ્ય - 4 By મિથિલ ગોવાણી MITHIL GOVANI

ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્રયવિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ II (જે જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશનો હેતુ છે,તથા જે ત્રણે પ્રકારના તાપો નો નાશ કરવાવા...

Read Free

મારા અનુભવો - ભાગ 3 By Tr. Mrs. Snehal Jani

ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… પ્રકરણઃ…3 "અતિથિ દેવો ભવ:" ️ સ્વામી શ્રીસચ્ચિ...

Read Free

નિલક્રિષ્ના - ભાગ 12 By કૃષ્ણપ્રિયા

આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્યાં જવાનું હતું.પરંતુ નિલક્રિષ્નાની નાવ સાવ ખુલ્લી હોવાથી હેત્શિવા ને એની વધારે ચિંતા થતી.એને એવું લાગતું હતું કે, "ત્યાં...

Read Free

હું અહીં જ છું સર્વત્ર છું By Kaushik Dave

"હું અહીં જ છું સર્વત્ર છું "પ્રથમે પ્રથમ વખત ઓમકારેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.પિતાજીએ કહ્યું હતું કે જો થાકી જાય તો દર્શન કરીને પાછો આવજે.પણ ગુરુજીએ કહ્યું હતું કે તારે ઘણી સફર...

Read Free

નારદ પુરાણ - ભાગ 34 By Jyotindra Mehta

કેશિધ્વજ આગળ બોલ્યા, “અવિદ્યારૂપી વૃક્ષની ઉત્પત્તિનું બીજ બે પ્રકારનું છે: અનાત્મામાં આત્મબુદ્ધિ અને જે પોતાનું નથી તેને પોતાનું માનવું અર્થાત અહંતા અને મમતા. જેની બુદ્ધિ શુદ્ધ નથી...

Read Free

ભગવાન રામે જાનકીનું ત્યાગ શા માટે કર્યો? By સુરજબા ચૌહાણ આર્ય

મિત્રો આપણે વાત કરીએ સીતા અવતરણની તો, રાવણે ઋષિઓ પાસેથી કર ઉઘરાવ્યું હતું. ઋષિઓ પાસે પૈસા તો હતા., નહીં એટલે રક્ત આપ્યું. હવે રાવણને થયું જો રક્ત ભરેલો ઘડો મારા રાજ્યમાં રહેશે તો મ...

Read Free

દાન સુપાત્ર ને શા માટે? By સુરજબા ચૌહાણ આર્ય

જે લોકોએ ધર્મના ગ્રંથો વાંચ્યા હશે એમને ખબર હશે. કે દાન સુપાત્રને કરવું જોઈએ. તો ચાલો આજે આપણે તેના પાછળ રહેલા કારણો જાણીએ. "દાન સુપાત્રને શા માટે? દાન, પુણ્ય કરવાથી ધર્મ થાય છે એ...

Read Free

ધર્મનું શિક્ષણ ના આપે મા-બાપ દુશ્મન સમાન છે By સુરજબા ચૌહાણ આર્ય

જે માતા-પિતા પોતાના સંતાનોને ધર્મનું શિક્ષણ ના આપે એ દુશ્મન સમાન છે. ત્યારના જમાનાના માતા પિતાની ઈચ્છા એવી છે કે મારાં બાળક ના દરેક શોખ પુરા થાય. માટે પોતે તકલીફ સહન કરીને પોતાના બ...

Read Free

સંસ્કૃતમાં ભાષામાં કોઈ અપશબ્દ નથી By સુરજબા ચૌહાણ આર્ય

મિત્રો સંસ્કૃત ભાષાથી આપ સૌ માહિતગાર હસો જ પણ તેમ છતાં મને ગમતા અમુજ પોઈન્ટ્સ તમને જણાવવાનું મને ઘણો આનંદ થશે.સંસ્કૃત ભાષા મારી મન પસંદ ભાષા છે. સંસ્કૃત દેવોની ભાષા છે, એટલે તેને દ...

Read Free

ગરુડ પુરાણ - ભાગ 18 (છેલ્લો ભાગ) By MB (Official)

અઢારમો અધ્યાય એના પછી ગરુડજીએ પૂછ્યું - હે ભગવન્! તમે નૈમિત્તિક પ્રલયના વિષયમાં મને બતાવો. પ્રભુએ એમના પ્રશ્નના જવાબમાં કહ્યું- ૧૦૦૦ વર્ષ સમાપ્ત થવા પર નૈમિત્યિક લય થાય છે અને કલ્પ...

Read Free

પ્રેમની જાતિ કે જ્ઞાતિ કેમ નથી? By સુરજબા ચૌહાણ આર્ય

વાચકમિત્રો તમે ઘણીવાર લોકોને એવુ કહેતા સાંભળ્યા હશે,કે "પ્રેમ આંધળો છે પ્રેમને કોઈ જ્ઞાતિ કે જાતિ નથી" તો સાચીવાત છે. પ્રેમને કોઈ જ્ઞાતિ કે જાતિ નથી. પ્રેમ સર્વવ્યાપી છે. ગ...

Read Free

મોહિની એકાદશી By #KRUNALQUOTES

હું તમને એક વાર્તા કહું, જે મહર્ષિ વશિષ્ઠે શ્રી રામચંદ્રજીને કહી હતી. એકવાર શ્રી રામે કહ્યું, હે ગુરુદેવ! મને એવું કોઈ વ્રત કહો કે જે બધા પાપો અને દુ:ખોનો નાશ કરી શકે. સીતાજીના વિય...

Read Free

આઇ મોગલ નું ધામ ભગુડા By Rαԃԋυ

‘આઈ શ્રી મોગલમાનુ મંદિર’ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડાગામ એ આવેલું છે. જે “મોગલ ધામ” તરીકે ઓળખાય છે. આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનક નું અનેરું...

Read Free

શ્રી શ્રી રવિશંકર By Rajesh Kariya

જન્મ પર્વની અનેક શુભકામનાઓ…ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી આપનાં આશીર્વાદ અને કૃપા વિશ્વ માનવ કલ્યાણ માટે અવિરત બની રહો તેવી ઈશ્વરને અનંત પ્રાર્થનાઓ. શ્રી શ્રી રવિશંકરજી એક માનવતાવાદી...

Read Free

શ્રીમદ્ વલ્લભાચાર્ય By Rajesh Kariya

શ્રી મહાપ્રભુજીનો ૫૪૫ મા પ્રાગટ્યોત્સવની સૌ વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ. ————————————————-પ્રાગટ્યઃ ઇ.સ. ૧૪૭૯ ( ચૈત્ર વદ અગિયારસ ) મહા પ્રયાણઃ ઇ.સ ૧૫૩૧ ( ૫૨ વર્ષ ) —————————————————દર્શ...

Read Free