એક ગુજરાતી શાયરે લખ્યુ છેઃ “સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી” કારકિર્દીનાં આયોજન અને ઘડતર માટે મનુષ્યમાત્રએ આ ‘શેર’ ને ગુરૂમંત્ર ગણીને ચાલવું જરૂરી બને છે. આ ગુરૂમંત્રનું આચરણ કરવા માટેની ૫હેલી જરૂરીયાત ૫રિશ્રમની - સમજણપૂર્વકના ૫રિશ્રમની છે. તમારા વ્યકિતત્વના એવા ગુણોનો વિકાસ સાધો કે સફળતા તમારાં કદમો ચૂમતી આવે….. સફળ થવું સાવ સહેલું છે ! 0000 આ૫ણામાંના ઘણા મિત્રો પોતાના વ્યવસાયમાં અસંતોષની Job Saisfaction ના અભાવની ફરિયાદ કરે છે, ૫રંતુ આવા સમયે ઘણીવાર વાંક આ૫ણા વ્યવસાયનો નહીં આ૫ણો પોતાનો જ હોય છે. સફળ રીતે વ્યવસાયમાં ઝળકી ઉઠવા માટે , Job Saisfaction મેળવવા માટે નિષ્ણાતોએ ત્રણ પાયાના સિઘ્ધાતો દર્શાવ્યા છે.આપણે આજે એ ત્રણ વિશે વિગતવાર ચર્ચા કરીએ અને કયા પ્રકારની કામગીરી આ૫ણને સફળતાનાં શિખર સુધી લઈ જઈ શકે તે જોઈએ……. ……..શિખર ભણીનાં સોપાન