ત્રિભેટે

(46)
  • 2.7k
  • 9
  • 711

જીવનસંગી બનીને જીવનભર સાથે રહેવાનું શક્ય નહોતું ત્યારે સુંદર સમાધાન કરતી વેળાએ અંજુએ અમરને કહ્યું હતું: અમર ! મને ખબર છે કે પ્રેમ અને પ્રેમીને છોડવા મુશ્કેલ હોય છે.પણ પ્રણયની મંઝીલ એ નથી કે બે જણાએ જીવનભર સાથે જ રહેવું! પ્રેમની ખરી સફળતા એમાં જ છે કે એકમેકને કંઈ ન પામ્યાનો વસવસો ન હોય.અને આપણે એક ભરપૂર જીવન માણ્યું છે.હવે આપણે જીવનસંગી નહી બનીએ તો પણ અફસોસ કરવા જેવું કશું બચ્યું નથી.સમર્પણ જ પ્રેમની તાકાત અને મીઠી મંઝીલ છે.આપણાથી આપણે ખુદ અને માવતર સાથે સંબંધીઓ ખુશ રહે એ જ પ્રણયની આખરી અને સલામત મંઝીલ છે.તું માને તો સારુ રહેશે.