સંસ્કાર ની સમજ પુસ્તક મા સંસ્કાર ની કેટલીક વાતો કઠોર હશે પરંતુ તે સત્ય છે અત્યારે સમાજ મા કેવી પરિસ્થિતિ છે ,કેવા સંસ્કરો ની જરૂર છે ........ પેહલો પ્રયાસ હોવાના કારણે વધુ ન કેહતા આશા રાખુ કે આપ સર્વે ને આ પુસ્તક પસંદ આવે .