મૃગજળ ની મમત - 23

(57)
  • 4.9k
  • 2
  • 1.6k

સ્નેહ અંતરા ની નજીક આવવા માગે છે પણ અંતરા ઇચ્છે છે કે જ્યારે પણ એ નજીક આવે ત્યારે ફકત જરુરીયાત્રા પુરતો નહી પણ અંતરા ને મન થી સ્વીકારી ને નજીક આવે. સ્નેહ જાનકી ને અંતરા ને નિસર્ગ વિશે જણાવે છે. જાનકી પણ નિસર્ગ ને ખોઇ બેસવા ના ડરથી નિસર્ગ ની નજીક આવવાં ની કોશીશ કરેછે.