વિદુરનીતિ

(78.1k)
  • 13k
  • 14
  • 4.7k

વિદુરજી એ મહાભારતમાં ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ, જ્ઞાનની વાતો, વચનો કહ્યાં તે ‘વિદુરનીતિ’ તરીકે ઓળખાય છે. વિદુરનીતિ પુસ્તકમાંથી કેટલોક સાર અહિંયા મુકયો છે તે આપ સૌને જાણવા ઉપયોગી નિવડશે.