આંધળો પ્રેમ

(226)
  • 10.3k
  • 12
  • 5.3k

અનાથ ચંદાને કોઇનો પ્રેમ મળી રહ્યો હતો. એ પ્રેમમાં તે ડૂબી રહી હતી. હવે અભ્યાસની ચર્ચા કે લેખન કરવાની જરૂર ના હોય તો પણ તે નિલાંગ પાસે બેસી રહેતી હતી. તેને લાગતું હતું કે તે નિલાંગને સાચા મનથી ચાહવા લાગી હતી. તેને નિલાંગની પત્ની માયાનો વિચાર આવી ગયો. પણ પછી ન જાણે કેમ એ વાતથી તે બેફિકર બની ગઇ. નિલાંગ તેની સાથે પ્રેમથી વર્તી રહ્યો હતો એટલે તેને માયાની ચિંતા ન હતી......