હદયથી કલમ સુધી

(13)
  • 3.5k
  • 1
  • 678

મારા મનના વિચરોને આલેખવાનો મારો એકમાત્ર પ્રયાસ છે મને જેવા વિચાર આવે તેવા જ લખુ છુ મને જોરદાર લખતા નથી ફાવતુ એક સમયે આવેલો એક વિચાર છે જેના પર હુ પણ કાયમ ન રહી શકુ કેમ કે જે તે સમયે પરિસ્થિતિ કે સંજોગ વશાત કોઈ વિચાર હોય તો એ સમય જાય એટલે એ વિચાર ના ફુરચેફુરચા ઊડી જાય છે જેમ માતા પોતાના બાળક ને કહે હવે તોફાન કરીશ તો બાવા ને આપી દઈશ બાવા ને દેવાનુ ન હોય આ તો વાત હોય બીક માટે! ! એમ અમુક વિચારો પર અમુક સમય પુરતુ જ જોર ચાલે એમ પણ બને