અંધવિશ્વાસ માં વિશ્વાસ

(27)
  • 7.5k
  • 4
  • 1.3k

આજ ના જમાના માં પણ અંધવિશ્વાસ માં વિશ્વાસ રાખે એવા લોકો ની સંખ્યા ઘણા ઓછા પ્રમાણ માં જોવા મળે છે ...પણ એ અંધવિશ્વાસ માં ત્યારે વિશ્વાસ આવે જ્યારે અણધારી મુસીબત કે સમસ્યા સામે આવી ને ઉભી જાય અને કોઈ પણ પ્રકાર નું નિરાકરણ ન મળે....અહિયાં પણ આકાશ દ્વારા જ અજાણ્યા માં ઉભી કરેલ અજાણી સમસ્યા ને કારણે તે અંધવિશ્વાસ માં વિશ્વાસ કરવા મજબુર થઈ જાય છે