જાણી અજાણી વાતો - ગાંધીજીની.

(20)
  • 4.4k
  • 4
  • 1.1k

ગાંધીજીના જીવનમન્ત્ર નો એક મંત્ર એટલે અહિંસા . પણ ગાંધીજીના જીવનમાં આના બીજ ક્યારે રોપાયા તે પ્રસંગ. પોતાના મોટા ભાઈ ને બચાવવા ગાંધીજીએ ખોટું બોલવું પડ્યું. પણ એવું તે શું થયું કે એમના પિતાજી જે ગુસ્સા વાળા સ્વભાવના હતા તેમણે કૈક અલગ વર્તન કર્યું અને શા માટે એ મહત્વનું છે. જાણો એ પ્રસંગ. એ કારણ.