સમય વરતે સાવધાન

(20)
  • 5.5k
  • 2
  • 1.3k

લગ્ન એ સંસ્કાર છે, પણ લગ્નને મહત્વ અપાયા પછી, પછી માણસ એની ગંભીરતા ભૂલી જાય છે. લગ્ન જયંતી આવે ત્યારે લગ્ન જેટલો જ એ ઉત્સાહી બનતો નથી. એવી કાલ્પનીક વિચારધારાને અનુલક્ષીને આ હાસ્યલેખ લખાયો છે. જીવનમાં આવતી લગ્ન જયંતી વખતે એની માનસિકતાને હાસ્ય દ્વારા વુંકત કરી છે. હું જણાવું તે કરતાં આપ એને વાંચશો તો વધુ આનંદ આવશે.