સૈનિકની શૌર્ય કથા : કારગિલ યુદ્ધ

(138)
  • 7.7k
  • 39
  • 1.5k

1999માં થયેલા કારગિલ યુદ્ધમાં લડેલા સૈનિક, યોગેન્દર સિંહ યાદવની શૌર્ય કથા. 19 વર્ષીય ગ્રેનેડિયર યોગેન્દર સિંહ યાદવ લાશોના ઢગલા વચ્ચે પડ્યા હતા. એમની સાથે એમના બીજા ૬ સાથીદારો પણ હતા, જેમને દુશ્મનોએ અત્યંત બેરહેમીથી મારી નાંખ્યા હતા. એમના હાથ-પગ ધડથી જુદા કરી દીધા હતા. તેમના માથા બુલેટ્સથી એવા વીંધી નાખ્યા હતા કે એમને ઓળખી શકવા પણ અશક્ય હતા.