રહસ્ય:૮

(208)
  • 6.3k
  • 12
  • 2.8k

અજય વનવાસીઓને પહાડો તરફ ઈશારો કરી ત્યાં વિશે પૂછે છે. વનવાસીઓ અજયની ભાષા નથી જાણતા, પણ ત્યાં કઈ ખતરો છે. તેવું સમજાવ માટે પ્રયત્નો કરતા હતા. અજય જીદી હતો. તેને કહ્યું. સાત સમુદ્ર પાર હું તે સાંભળવા નથી આવ્યો કે ત્યાં ખતરો છે. શુ વનવાસીઓ અજયને તે પહાડો તરફ લઈ જશે