રહસ્ય:૧૩

(184)
  • 4.9k
  • 7
  • 2.3k

રણની રાતનું પર્યાય મોત થાય છે. કાળા ભમર વિછીઓ પોતાનો ઝેર કોઈમાં ઉતારવા માટે તલપાપડ હતા. પાણી, ખોરાક ખૂટી ગયા હતા. ટીમ રાજદીપે કઈ રીતે, રણમાં જીવ શકશે તે માટે વાંચતા રહો... રહસ્ય.