સાંસારીક પ્રેમથી પરમાત્મા તરફ પ્રયાણ

(35)
  • 4.9k
  • 13
  • 1.1k

• આ દુનિયામાં સારા અને ખરાબ માણસો છે, કણ કણ માં પરમાત્મા રહેલો છે તો બધુ સારુ જ હોવું જોઇએ તે કેમ નથી પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે તેમ સાંભળ્યુ તો આ સાધકો પોતાના પરીવારને પ્રેમ કરીને પરમાત્માને કેમ નથી પામતા અને પરમાત્માના અન્ય સ્વરૂપો પુજે છે • જો પ્રેમ જ પરમાત્મા હોય તો માતા પિતા, પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ પરમાત્મા નથી પરમાત્માએ ખરાબ માણસો બનાવ્યા જ શા માટે સાધનાનો માર્ગ શું છે