ઘર એક દેશમંદિર છે.

  • 1.8k
  • 505

ધ્વજવંદન સમયે ચોક ઉપર ની પાંખી હાજરીને અનુલક્ષીને, લોકોમાં દેશદાઝ કઈ રીતે વધારી શકાય એની માર્મિક વાત વ્યક્ત કરી છે. ઘર ઘર ધ્વજ વંદન ના માધ્યમ દ્વારા લોકોમાં કૌટુંબિક એકતા અને દેશદાઝની ભાવના પણ વ્યાપક થાય એવી વિચારધારા ઊપર આ હાસ્યલેખ છે. આપને ગમશે.