રાવણને શ્રાવણનો ઉપવાસ છે.

(11)
  • 1.8k
  • 2
  • 599

શ્રાવણ માસના ઉપવાસમાં મોજીલા માણસની મનોવ્યથા નું ચરિત્ર ચિત્રણ આ હાસ્યલેખ દ્વારા કરવામાં આવ્યું છે. ૧૧-૧૧ મહિના સુધી જેમણે જલશા કર્યા હોય, એને શ્રાવણ માસનો ઉપવાસ કેવો આકરો હોય, એની વ્યથાને હાસ્ય દ્વારા વ્યકત કરી છે. આપને ગમશે. હા....સ્ટાર આપજો.