આસ્થા...

(25)
  • 3k
  • 2
  • 738

આપડે જે દુખ માટે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ, જરૂરી નથી કે ભગવાન એજ દુખ દુર કરે. એવું પણ બને છે કે એ પ્રાર્થના ધ્વારા ભગવાન તમને બીજો વિકલ્પ આપે, જેની મદદથી તમે આગળની ઝીંદગી સારી રીતે જીવી શકો. માત્ર જરૂર છે તો ભગવાન ઉપરની આસ્થાની.