દન્યાવાદ – નામસ્તે !

  • 2.2k
  • 1
  • 341

પછી તો મેં મારા ગામપ્રવેશ વખતના પેલા યુવકના અવસાન અંગેની અને તેનાં માતાપિતાએ આપેલા સાવ લાગણીવિહીન પ્રતિભાવ અંગેની વાત કહી સંભળાવી. આ સાંભળીને વિશ્વાસ અંકલ થોડાક ચમક્યા તો ખરા, પણ તેમણે મને પ્રતિપ્રશ્ન પૂછ્યો, ‘તો પછી તમારા લોકોમાં આવા કોઈના અવસાન પ્રસંગે કેમનું થતું હોય છે!’