ભગવાન દોડ્યાં,સત્ય ઘટના પર આધારિત.. કોઈ કહે છે કે દુનિયામાં ભગવાનનું કોઈ અસ્તિત્વ જ નથી,? કોઈ કહે છે આપણી ઈચ્છા આપણા કર્મ પર મળે છે,? કોઈ કહે છે આપણી સાથે જે થાય તેના જવાબદાર આપણે જ,? કોઈ કહે છે ભગવાન માત્ર મૂર્તિ માં પુંજાય છે પણ છે નહિ? કોઈ કહે છે ભગવાન સાંભળતો નથી, પણ અહીંયા જે વાત હું કરવા આવ્યો છું એ વાત ? ભગવાન દર એકનું સાંભળે છે ઈચ્છા પૂર્ણ પણ કરે છે ભગવાન ઈચ્છા પૂરી કરે છે હાં મારો અનુભવ છે,ભગવાન પોતાના ભક્તની ઈચ્છા પૂરી કરે છે, આજે ભગવાને દોટ મૂકી છે આજે ભગવાન દોડ્યા છે હાં