કેદી નં ૪૨૦-19

(84)
  • 3.6k
  • 2
  • 1.8k

   આગળના પ્રકરણમાં જોયુ કે કલ્પના અને અાદિત્ય ઇન્સપેક્ટર અભિજિત ના ઘરે જઇને એમને સમજાવે છે મ્રૃણાલમા કે જે એમની સગી મા છે એમનું  હ્રદય  હવે પસ્તાવા ની  અાગમાં તપી ને શુદ્ધ  થઇ ગયું છે.એ  હવે બદલાઇ ચુક્યા છે .હવે એમના હ્રદય માં તમને એકવાર મળવાની ઇચ્છા સિવાય બીજી કોઇ ઇચ્છા નથી .એ પછી કલ્પના એ એમને ઇન્ટરવ્યુ નો વિડિયો બતાવ્યો એટલે એ જોઇને એમને વિશ્વાસ અાવી ગયો ને જેલમાં જઇને મ્રૃણાલમા ને મળવા  તૈયાર થઈ ગયા.                     ઇન્સપેક્ટર અભિજિતે ઇન્સપેક્ટર કામત ને વાત કરી એટલે એમણે મ્રૃણાલમા ને મળવાની પરમિશન અાપી