રાધાપ્રેમી રુક્મણી ભાગ - 6

(38)
  • 4k
  • 2
  • 1.9k

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) : વાર્તાલાપ મહર્ષિ નારદ નો ચાલે છે, અનેં તડપી રહ્યા છે રુક્મણી. હવે આગળ: રામાવતાર માં મહારાણી સીતા નો ત્યાગ કર્યા પછી, રાજા રામે બાકી નાં આખા જીવન દરમ્યાન જે દિવ્ય શ્રીસીતામહાભાવ અયોધ્યા નાં રાજમહેલ માં તડપી તડપી નેં માણ્યો હતો ,એને ક્યાંય ટપી જાય અેવો અદ્ભૂત,અનન્ય, અને અવર્ણનીય શ્રીરાધામહાભાવ કાનો, દ્વારકાધીશ બન્યો અનેં જ્યાં સુધી કૃષ્ણાઅવતાર ને જીવ્યો, એ અંતિમ ક્ષણ સુધી માણ્યો છે. અનેં અેનાં માટે, એ કૃષ્ણાઅવતાર ની રચના સમય થી, વૃજ છોડ્યું, ત્યાર થી વિરહદશાનેં અનુભવવા ઈચ્છતા હતા. આ સત્ય ની જાણ, ફક્ત મહર્ષિ નારદ નેં જ હતી. કારણકે, અવતારકાર્યો ની