રાધાપ્રેમી રુક્મણી ભાગ -15

(22)
  • 2.9k
  • 5
  • 1.2k

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) : રાધા-મિલન પછી પણ, રુક્મણી કેમ આટલાં દુ:ખી છે? દ્વારકાધીશ એમનેં કઈ ભવિષ્યવાણી કહેવા જઈ રહ્યાં છે? હવે, આગળ : રાધારાણી ને મળવાની રુક્મણી ની ઈચ્છા પૂરી થઈ ગઈ છતાં પણ, એ બહું દુ:ખી છે,પોતાનેં ધિક્કારે છે,ત્યારે દ્વારિકાધીશ નેં એમની બહું જ દયા આવે છે, એમની ચિંતા થવા લાગે છે. અનેં ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓ થી વાકેફ કરવા વિચારે છે. કૃષ્ણાઅવતાર નાં એમનાં આયોજિત તમામ કાર્યો અહીં પૂરાં થઈ જાય છે, અનેં એમની તમામ જગત પ્રત્યે ની જવાબદારી ઓ પણ!!!! વૃદ્ધાવસ્થા નો અહેસાસ એમનેં થવાં લાગ્યો છે. તમામ જવાબદારી ઓ થી મુક્ત થઈ ગયાં છે, એટલે, પોતાનેં