પરિચય - 4

(25)
  • 3k
  • 3
  • 2.6k

પર્વ ને શું બોલવું કંઈ સુઝયું જ નહી.    નયન લજ્જા નેે કેેેેમ છોડી ગયો હશે???          ખૂબ જ તનાવભરી પરિસ્થિતિ પર્વ માટે.લજ્જા ની જીંદગી માં આ શું થઈ ગયું??        લજ્જા એ વાત ને એની જ દુઃખદ પીડા સાથે વાત નો અંજામ આપે છે.      લજ્જા એ કહ્યુ આવી ઘટના પછી હું જીવતી લાશ બની ગઈ હતી .નયન નું શું થાય છે ..પોતે શું થઈ ગઈ છે એનું કઈ જ શાનભાન નહોતું.       શરુઆતમાં નયન એ ખૂબ દેખભાળ કરી..ધીરે ધીરે એ ઓફિસ ના કામ માં પોરવાયો ને લજ્જા થી પણ દૂર થતો