બદલાવ - 13

(38)
  • 2.6k
  • 5
  • 1k

બદલાવ-13(નરોતમનાં ગુરુ વિભુતિનાથ હજુ ગુફાની બહાર હતા.નરોતમ પોતાના આસન પર બેઠો.અજયને રૂપા સાથે ફરી પરણવામાં કશો વાંધો ન હતો કારણકે હવે એ પોતાને માત્ર અજય જ સમજતો હતો.સોમુનાં દેહનું ભાન એ હજુ પણ ભુલેલો જ હતો.રૂપાને હવે પોતાનો ભાઇ નરોતમ અને આ સોમુ, એમ બંને પુરુષો વિકૃત દુશ્મન જ દેખાતા હતા.રોહિતની રૂપાએ ગુસ્સાથી પોતાની વિચાર શકિત લગભગ શુન્ય કરી નાંખી હતી.)..... સાંજ હવે અંધારી રાતનાં સમાચાર લઇને આવી ગઇ હતી.નરોતમ પોતાની તૈયારીઓમાં લાગી ગયો.સૌથી પહેલા એણે પાંચેક મસાલ તૈયાર કરી, સળગાવી અને અલગ અલગ જગ્યાએ પથ્થરોની વચ્ચે ખોસી દીધી.ચારે તરફ અગ્નિનો કેસરી પ્રકાશ ફેલાવા લાગ્યોં.વાતાવરણ હવે