ડોક્ટર બાપ-પરાશર પંડીત - 5

  • 2.2k
  • 3
  • 1.3k

ધારા પંડીત દેખાવડી તો હતી પણ ધવલની જેમ સ્વરમાં ર્ઉતાર ચઢાવ લાવી શકતી નહોંતી. અને તે ન આવી શકે કારણ કે સ્વરપેટી કેળવાઇ નહોંતી. જે ધવલમાં કેળવાઇ હતી. ધારા ઇચ્છતી હતી પણ તે ખુબ તાલિમ ને અંતે શક્ય હતું. ધવલનાં મૃત્યુ પછી તેસમજી કે તેણે શું ખોયું હતું. દાદાજી તેને હિંમત આપતા. ટીના મોમ અને જાનકી મોમ પણ આશાવાદી તો હતા પણ પપ્પા નિરાશ હતા. તેમને લાગતું હતું