અજવાળાંનો ઓટોગ્રાફ - 28

(14)
  • 2.8k
  • 1
  • 873

ઈશ્વરને કરેલી પ્રાર્થનાઓ તેના સુધી પહોંચી ગઈ છે, એવો કોઈ ડિલીવરી રિપોર્ટ આપણને મળતો નથી. તેમ છતાં આપણને પ્રાર્થના કર્યાનો સંતોષ હોય છે કારણકે આપણને એવી શ્રદ્ધા હોય છે કે આપણી વાત ઈશ્વર જરૂર સાંભળતો હશે. ઈશ્વરના વોટ્સ એપ એકાઉન્ટમાં મોકલેલી અરજીઓ કે ઈચ્છાઓને ક્યારેય બ્લ્યુ ટીક નથી લાગતી.