ભગવદગીતા અને એટમબમ વચ્ચે શું સબંધ છે ?

(75)
  • 3.6k
  • 15
  • 1.7k

દુનિયામાં ઘણી હકીકતો આપણને આશ્ચર્ય પમાડતી હોય છે. ઘણીવાર બે અંતિમો એકબીજાની સહુથી નજીક હોય છે. આપણે સમાજમાં જોયું છે કે ઘણા ધાર્મિક આગેવાનોના કૌભાંડો પકડાતા હોય છે. જેઓ આખો દિવસ પ્રજાને થોડામાં સંતોષ માનવાની સલાહ આપતા હોય છે એવા ધાર્મિક આગેવાનો જ પોતાની જાતને સંતોષ આપી શકતા નથી અને કાળું કાર્ય કરતા ઝડપાઈ જાય છે અને છેવટે જેલના સળિયા ગણતા થઇ જતા હોય છે.