અજવાળાંનો ઓટોગ્રાફ - 33

(20)
  • 4.3k
  • 3
  • 876

અકાળે અવસાન પામેલા એક ગમતા સંબંધની મૃત્યુનોંધ છાપામાં નથી આવતી. એક ગમતા સંબંધના અવસાનનો ખરખરો કરવાની સૌથી વધારે ઈચ્છા એ જ લોકો સાથે થાય છે જેમની સાથે હવે બોલવાનો વ્યવહાર પણ નથી હોતો. પણ સ્મશાન સુધી પહોંચી ગયેલા સંબંધની પાછળ ક્યાં સુધી જીવ બાળવાનો ? રાષ્ટ્રીય દરજ્જાનું સન્માન આપેલા મિત્રની વિદાય પછી ક્યાં સુધી શોક પાળવાનો ?