ભગવાન તો જુએ જ છે ને ...

(35)
  • 3.9k
  • 2
  • 1.3k

જુના સમય ની વાત છે. એક આશ્રમ હતું તેમાં થી ગુરુ એ 3 શિષ્યોને પસંદ કર્યા અને તેની પરીક્ષા લેવાનું નક્કી કર્યું . ગુરુ જોવા માંગતા હતા કે તેઓ કેટલા હોશિયાર છે અને ભણાવેલુ જીવન માં ઉપયોગ કરે છે કે માત્ર ભણવા માટે જ ભણે છે. ગુરુ એ 3 શિષ્યો ને એક એક કબૂતર આપ્યા અને કીધું કે 'આ કબૂતર છે તેને એવી જગ્યા એ છોડી દેજો જ્યાં કોઈ તમને જોઈતું ના હોય'. 3 શિષ્યો માનો એક શિષ્ય બોલ્યો કે' ગુરુજી આવા મૂર્ખામણિ વાળા કાર્યો શુ મને આપો છો' , ગુરુએ પ્રેમથી જવાબ આપ્યો કાર્ય પૂરું કરી મને મળો. 3 શિષ્ય