સંબંધોના વર્તુળ

(11)
  • 2.4k
  • 2
  • 964

" લોકો તમારા વિશે વાતો કરે,તમારી ઈર્ષા કરે તો માનજો કે તમે સાચા રસ્તે જઈ રહ્યા છો અને તમે આગળ છો " ઘણા બધા લોકોની આવી માન્યતા હોય છે .પરંતુ મારો મનતવ્ય થોડો અલગ છે . લોકોની ઈર્ષા કરવાની વૃત્તિને આપણી સફળતાનો આધાર કઈ રીતે બનાવો !!! આપણે સાચા રસ્તે છીએ કે નહીં એના સૌથી મોટા જજ આપણે જ છીએ . આ વાતને આપણે એક ઉદાહરણથી સમજીએ . એક ચિત્રકાર તેના મિત્ર ને Art Exhibition માટે આમંત્રિત કરે છે .તેનો મિત્ર એક માણસને ચિત્રોમાં ભૂલો કાઢતો નજરે પડે છે ." ચિત્રોમાં ઘણી ભૂલો છે","તેને