એક પિતાનું વહાલ

(24)
  • 3.3k
  • 4
  • 930

સુહાના ના લગ્ન નક્કી થયા,હ્રદયમાં અનેરો આનંદ અને પગમાં થનગનાટ હોય પણ સુહાના ઉદાસ હતી, સુહાનાના નસીબ તો ખબર નહીં વિધાતાએ કાળી સાહી થી લખ્યા હતા, જીવનમાં દુઃખ દૂર થવાનું નામ જ નહોતા લેતાં. તેના જન્મ સમયે જ માં હેમાબેનનું નું મૃત્યુ થઇ ગયું તેના પિતા મનહર ભાઇ માને ખુબ પ્રેમ કરતાં પણ તેનાથી વધુ નફરત તે સુહાના ને કરતા માના મૃત્યુ માટે તે તેને જ જવાબદાર માનતા હતા,એટલે પિતાના વ્હાલથી તે વંચિત જ રહી,ફોઇ સુધા બેન સ્વભાવે ખૂબ સારા એટલે તેઓ એ સુહાના ને પોતાની સાથે રાખી અને તેની જવાબદારી માથે લીધી. એમ પણ