મોત ની સફર - 29

(301)
  • 4.7k
  • 6
  • 2.6k

ઘણી સમસ્યાઓને હરાવી આઠ લોકોનું દળ ચાર દિવસની સફર બાદ છેવટે હબીબી ખંડેર સુધી આવી પહોંચ્યાં હતાં.બીજાં દિવસે ગુરુ એ રસ્તો પુનઃ ખોલી કાઢે છે અને જોહારીની સાથે નીચે ભૂગર્ભ રસ્તે જઈ પહોંચે છે.. પણ એ લોકો બહાર આવે એ પહેલાં રસ્તો આપમેળે બંધ થઈ જાય છે. વિરાજ પોતાનાં બાકીનાં દોસ્તો સાથે ગુફામાં આગળ વધે છે જ્યાં એ લોકો બે ટુકડીમાં વહેંચાઈ જાય છે આગળની સફર માટે.. માઈકલ ની ટુકડીને જોહારી વિચિત્ર સ્થિતિમાં મળે છે જ્યારે વિરાજની ટુકડીને મળેલો ગુરુ આગળ કોઈ મહામુસીબત ની વાત કરે છે.