અગિયાર થી પાંચ નાં એ દિવસો ની યાદ આવે છે.

  • 4.2k
  • 1
  • 916

આજે મને એ વિતેલા ક્ષણો ની યાદ આવી છે, વાતાવરણ માં કંઈ એવું છે, જે મને આજે , વીતેલાં દિવસો નાં, યાદો ના બાવળ માં લઈને આવ્યું છે. એ ૧૧ થી ૫ ની નિશાળ ની યાદ આવી છે, લોખંડની પેટી માં,મૂકીને જતાં એપુસ્તકોની યાદ આવી છે. આજે મને એ વિતેલા ક્ષણો ની યાદ આવી છે. નિશાળે થતી એ પ્રાથના, એના શબ્દો, મારા કાનમાં ગુંજ્યા કરે છે હજુએ, ક્યારે હું ગાઈ લઉં છું ... એ પ્રથનાઓ ને...!!! શનિવારે સવારે ૭ થી ૧૧ નિશાળ નો સમય રહેતો. જ્યાં એક દિવસ હું સવારે ચા પીવાનું ભૂલી ગઈ. મોડું થઈ