અદ્રશ્ય - 10

(66)
  • 2.8k
  • 3
  • 1.4k

આગળ જોયું કે રાહુલ નાગલોક જતો રહ્યો હતો અને બીજી બાજુ શેષનાગે સાધુને પુસ્તક આપ્યું હતું તે પુસ્તકમાં સાધુ રાહુલને નાગલોકથી પાછો લાવવા માટેનો ઉપાય શોધે છે ત્યારે તેમને નાગપુષ્પ વિશે ખબર પડે છે. "હા..., નાગપુષ્પ 36 વર્ષોમાં એકવાર જ ખીલે છે અને તે પણ હિમાલય પર જ હોય છે." સાધુએ કહ્યું. "આગળ વાંચો કંઈ બીજો ઉપાય હશે.." સંત એ કહ્યું. સાધુ આગળ વાંચે છે. જો નાગપુષ્પ ખીલવાનો સમય આવ્યો ન હોય તો તેના મુળ લાવીને તેને ચંદ્રની રોશનીમાં મુકી તેની સાધના કરવી અને તેને નાગલોકમાં પ્રવેશેલા મનુષ્યની કોઈ વસ્તુ કે ચિત્ર સાથે નાગલોકનાં દ્વાર પર મુકવું. "નાગપુષ્પ ખિલવાનો સમય