થાર મરૂસ્થળ (ભાગ-૧૭)

(30)
  • 2.5k
  • 1
  • 1.2k

ભય માણસને મુત્યું તરફની દિશાનું બતાવે છે.જીવનમાં ગમે તેવું પરિસ્થિતિ આવે ડરવું જોયે નહીં.લી.કલ્પેશ દિયોરા.પણ અહીં આ જગ્યા પર જ આપડે રહેશું.આ પગથિયાં પર જ આપડે સવાર સુધી બેસીને સવારે તપાસ કરી શું કે અહીં કહી છે તો નહીં ને.એ પછી આપડે આગળ જાશું.*****************નહિ જીગર આવી જગ્યા પર રેહવું હિતવાહક નથી.અહીં કઈ પણ થઈ શકે છે.સિસકારા મારતી રેતીની આંધી આ રેગીસ્તાનમાં ગમે ત્યારે આવી શકે છે.હા, હું જાણું છું મિલન પણ તમને કોઈને આ અંધારામાં આનાથી સારી જગ્યા કઈ આજુબાજુમાં દેખાય રહી છે.આજુબાજુ જોઈને કોઈ કહી બોલ્યું નહીં એક પછી એક બધા પગથિયાં પર બેસી ગયા.આમ પણ આજ બધાજ થાકી