પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 46

(123)
  • 5k
  • 6
  • 1.5k

આપણે આગળ ના ભાગ માં જોયું કે બધા જ લોકો નઝરગઢ પહોચે છે,ત્યાં વિશ્વા અને નંદિની ની વચ્ચે ફરી થી મુલાકાત થાય છે ,જેમાં અંગદ એ બંને વચ્ચે મધ્યસ્થી કરે છે,જ્યારે અંગદ નંદિની ને પૃથ્વી ના માયાપૂર માં હોવા ના સંકેત જણાવે છે ત્યારે નંદિની હોશ માં આવે છે અને વિશ્વા ને માફ કરી દે છે ,ત્યારબાદ સંપૂર્ણ પરિવાર ભેગા થઈ પુનઃ કાયાપૂર પહોચે છે.ત્યાં નીલાંજના ની મદદ થી કાયાપૂર અને માયાપૂર ને જોડતા એકમાત્ર માર્ગ જાદુઇ અરીસા વિષે નીલાંજના બધા ને જણાવે છે,પરંતુ એ પણ જણાવે છે કે તેઓ એ સાત દિવસ ની અંદર જ પૃથ્વી ને પાછો લાવવો