ધ ઊટી... - 31

(68)
  • 3.3k
  • 4
  • 1.6k

31. (કોર્ટમાં જ્યારે નિત્યાં, નિસર્ગ અને રાઘવ કેશવાણીનો મર્ડરકેસ ચાલી રહ્યો હતો, એવામાં આ કેસનાં એકમાત્ર આઈ વિટનેસ એવાં સલીમભાઈ પાસે કોઈપણ પ્રકારનું પ્રુફ ન હોવાને લીધે.. એક સમયે એવું લાગી રહ્યું હતું, કે જયકાન્ત આ કેસ ચોક્કસથી જીતી જશે..પરંતુ એવામાં એકાએક નિત્યાં કોર્ટમાં હાજર થાય છે, અને તેને જોઈને જયકાન્તને હાર્ટએટેક આવી જાય છે, અને મૃત્યુ પામે છે, આમ નિત્યા, નિસર્ગ અને રાઘવ કેશવાણીનાં મર્ડર કેસની સુનવણી જજ પી.સ્વામીએ નહીં પરંતુ ખુદ કુદરતે કરી...અને ગુનેહગારને તેનાં કરેલાં કર્મોની સજા મળી...ત્યારબાદ નિત્યાં આંખોમાં આનંદના આંસુ સાથે બે હાથ જોડીને હાજર સૌ કોઈનો હૃદયપૂર્વક આભાર માને છે...એને ધુમાડામાં