તારું ટિફીન...

  • 3.3k
  • 849

તારું ટિફીન...... એ સત્ય છે કે માણસનો અંત નક્કી છે. બધાને ખબર છે કે શું થવાનું છે.જે જન્મે છે તે મરે છે. આ સુંદર ખોળીયું રાખ થશે, રોગીષ્ઠ થશે ને વૃદ્ધાવસ્થાથી જર્જરિત થશે ને માટીમાં મળી જશે.છતાંય માણસ ચેનથી સુવે છે,હસે છે ને મજા કરે છે.કોણ નથી જાણતું? પણ બે મિનિટ ધ્યાનસ્થ થઇ વિચારવાની જરૂર નથી? સિત્તેર એંશી વર્ષના આયખાનો અંત આવશે ત્યારે આ હસવાનું આ મઝા પરીવારની પળોજણ બધુંય ફોક થઇ જશે.પરમકૃપાળુ પરમાત્માના રસ્તે કોઈ સંગી કે કોઈ સાથી કોઈ નઈ હોય હશે તો બસ સત્કર્મોનું ટીફિન........અને યાદ