દિલ કહે છે - 12

(27)
  • 3.8k
  • 4
  • 1.5k

"વિશાલ આ કાહાની મારા જ કોઈ યતીત સાથે જોડાયેલી હોય તો તમે શું કરો???? ""જયારે તને મારી કોઈ વાતથી ફરક નથી પડતો તો મને શું કામ પડે.....!!!! ઈશા તું મારા પર એટલો તો ભરોસો કરી શકે છે કે હું તે વિશ્વાસને લાઈક બની શકું." " વિશાલ, વાત વિશ્વાસની નથી. જો મને તમારા પર વિશ્વાસ ન હોત તો હું તમારી સાથે લગ્ન કયારે પણ ન કરત. મે જે પણ તમને કાહાની બતાવી તે મારી મમ્મીની હતી. તે હાલ આ દુનિયામાં નથી. બસ આ વાતનું મને દુઃખ લાગે છે કે જે માં મને બચાવવા આટલું સાહસ કરી શકી હોય તે માં માટે હું