શિકાર : પ્રકરણ 1

(291)
  • 15k
  • 18
  • 8.4k

પ્રસ્તાવના..... મારી આ કથા પણ આગળની નવલકથાઓ જેમ જ થ્રિલર છે. તદ્દન કાલ્પનિક છે. જોકે કરુણ વાસ્તવિકતા તો અંદર છે જ પણ કથાના પાત્રો કાલ્પનિક છે તેને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સબંધ નથી. * ઘણી આપઘાત આપણે રોજ છાપાના પનાઓમાં દેખીએ છીએ પણ એમાંથી ઘણી બધી આપઘાત ખરેખર આપઘાત હોતી નથી. એ હોય છે મર્ડર...! ઠંડે કલેજે પ્લાનીંગથી કરેલા મર્ડર...! જેમાં નથી કોઈ હથિયાર વપરાતા કે નથી કોઈ સબૂત મળતા. એ મર્ડર થાય છે ઇમોશનથી - લાગણીઓથી. હથિયાર વગર થયેલી એવી હત્યાઓ જેને આપઘાત, સ્યુસાઇડ, ખુદખુશી કે આત્મહત્યામાં ખપાવી દેવામાં આવે છે ત્યાંથી શરૂ થાય છે આ કથાનો